Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વકીલના બંધ ઘરેમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો પોલીસ તપાસ ચાલુ.

  • જામનગરનાં વાલકેશ્વર વિસ્તારમા આવેલ નામાંકીત વકીલ રાજેશ શેઠના બંધ મકાન માંથી અંદાજે ૨૨ લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ૩૦ થી ૪૦ તોલા સોનાના દાગીના ચોરી ગયેલ છે

પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ હતો તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે

જિગર રાવલ – જામનગર

Related posts

કોંગ્રેસ ના વૉર્ડ નં ૦૪ નાં કૉર્પોરેટ રચનાબેન નંદાણીયા દ્વારા પ્રાથમિક સુવિધાના લઈ ઉગ્ર રજૂઆત કરી

પિંક ફાઉન્ડેશન દ્વારા આયોજિત શક્તિ મહોત્સવ ૨૦૨૨ યોજી કર્યું નવરાત્રિનું વેલ કમ..!!

Gujarat Darshan Samachar

06 થી 09 સપ્ટેમ્બર 2022 દરમિયાન ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ ઈન્ટર ઝોનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2022-23નું આયોજન

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़