Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગરના ધ્રોલ મુકામે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત બાગાયત પાક પરિસંવાદ, સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, બ્રિજેશભાઈ મેરજા, મુકેશભાઈ પટેલ, ધરમશીભાઈ ચનિયારા, જામનગર મેયર શ્રી બીનાબેન કોઠારી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

સાથે જ કમલમ ફ્રુટનું વાવેતર કરવા માટે સહાય કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ એમ કુલ 3 યોજનાનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યું

 

યોગેશ ઝાલા – જામનગર

 

Related posts

છેલ્લા ચાર વર્ષથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા-ફરતા આરોપીને કચ્છના રાપર ગામેથી પકડી પાડતી જામનગર પેરોલ-ફર્લો સ્ક્વોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા, દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, નાઓને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર ધ્રોલ.પો.સ્ટે પાર્ટ સી નં (૧) ૦૨૫/૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી) ૯૮(૨) તથા (૨) ૦૨૬૮૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી)૯૮ (૨) વિગેરે ગુન્હામા નાસતો-ફરતો આરોપી માવજી બાબુ ગાંગાસ જાતે,કોળી રહે.સાઈ ગામ તા.રાપર જી,કચ્છ વાળો ઉપરોકત ગુન્હાઓ કર્યા બાદ નાસતો-ફરતો રહેલ હતો, જે આરોપી ને બાતમી આધારે કચ્છ જીલ્લાના રાપર તાલુકાના સાંઈ ગામેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા પો.હેડ કોન્સ.લખધીરસિંહ જાડેજા,રાજેશભાઇ સુવા,કરણસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ.હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે

ભાવનગર ખાતે યોજાયેલ અધિવેશન બેઠકમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદમાં મનિષાબેન રત્નાણીને પ્રદેશ સહમંત્રી તરીકે નિમણૂક

Gujarat Darshan Samachar

ધાર્મિક સ્થાનો ના નામે કરવામાં આવતા દબાણ દૂર કરવા હિન્દુ સેનાં ની માંગ

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़