Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે માન કમિશ્નર સાહેબશ્રી ના અધ્યક્ષતામાં બેઠક મળી હતી

માન. વડાપ્રધાનશ્રી દ્વારા તા:-૦૮/૦૩/૨૦૧૮ ના રોજ પોષણ અભિયાન નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ થયેલ છે ,પોષણ અભિયાન ને જન આંદોલન નું સ્વરૂપ આપી ઝુંબેશ સ્વરૂપે પોષણ ને લગતા સંદેશાઓ ના પ્રચાર પ્રસાર અર્થે જામનગર મહાનગર પાલિકા અંતર્ગત કાર્યરત આઈ.સી.ડી.એસ શાખા દ્વારા માન કમિશ્નર સાહેબશ્રી ના અધ્યક્ષ સ્થાને તા:-૦૧/૦૯/૨૦૨૨ ના રોજ પોષણ માસ સપ્ટેમ્બર -૨૦૨૨ ના કાર્યક્રમ ને ખુબ જ સારી રીતે પાર પાડવા અને લોકો સુધી પોષણ ના સંદેશાઓ પહોચાડવા અને મહત્વ સમજાવવા જેથી પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવી શકાય તે હેતુ થી અલગ અલગ વિભાગો સાથે સંકલન કરી આ ઉજવણી સફળતા પૂર્વક આયોજનબદ્ધ થઇ શકે તે માટે એક સંકલન મીટીંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં આરોગ્ય વિભાગ ,કૃષિ વિભાગ ,આયુર્વેદ વિભાગ ,યુ.સી.ડી વિભાગ ,એન.જી.ઓ ,રમત-ગમત વિભાગ ,શ્રમ અને રોજગાર વિભાગ ,શિક્ષણ વિભાગ ને સંકલનમાં રાખી આ પોષણ માસ ને સફળ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

Related posts

જામનગર સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ ચાલીસા મહોત્સવ ની ૪૦ દિવસો ના કઠોર તપ બાદ સમાપ્તી કરવામાં આવી

જામનગરમાં સ્માર્ટ વર્ક ઇવેન્ટનું ભવિષ્ય આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ હતું

06 થી 09 સપ્ટેમ્બર 2022 દરમિયાન ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ ઈન્ટર ઝોનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ 2022-23નું આયોજન

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़