Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર મનપાના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી એ લંપીગ્રસ્ત ગાયોના ઇસોલેટ સેન્ટરની મુલાકાત લીધી

જામનગર મનપાના મેયર શ્રીમતી બીનાબેન કોઠારી દ્વારા તાજેતરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા ગાયો નું સોનલ નગર સ્થિત સારવાર કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી હતી ,

આ સેન્ટરમાં પશુઓની યોગ્ય જાળવણી થાય , તેમ જ અહીં સાફ સફાઈ જળવાઈ રહે ,પશુઓ માટે ઘાસચારા ,પાણીની યોગ્ય વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે તે સહિતના મુદ્દે મેયર એ સોનલ નગર ખાતે ઢોરના ડબ્બા ની કામગીરીની માહિતી મેળવી હતી તેમજ અહીંના કર્મચારીઓને જરૂરી સુચના આપી હતી.

ઉમેશ માવાણી – જામનગર

 

Related posts

વાંકાનેરની આપ પાર્ટી કે વહીવટીયાની પાર્ટી…

Gujarat Darshan Samachar

રાજકોટમાં લોકમેળામાં પ્રથમ દિવસે જ 50 હજાર લોકોએ મુલાકાત લીધી

જામનગરની વિવિધ શાળા કોલેજોના વિધ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાના કર્મચારીઓએ વેબીનારમાં ભાગ લીધો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા માદક દ્રવ્યોની માંગ ઘટાડવા, માદક દ્રવ્યો વિષે લોકોમાં જાગૃતિ લાવવા તથા ભારતને નશામુક્ત કરવા “નશામુક્ત ભારત અભિયાન” શરુ કરવામાં આવેલ છે. જેમાં દેશના કુલ ૨૭૨ જીલ્લાઓ ને પસંદ કરવામાં આવ્યા છે તથા રાજ્યના રાજકોટ, સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પોરબંદર અને જામનગર એમ કુલ ૦૮ જીલ્લાઓને પસંદ કરવામાં આવેલ છે.

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़