Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગરનું ગિરનારી મિત્ર મંડળ 18વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરે છે, આજ મહાઆરતી

જામનગરમાં ગોવાળ ની મસ્જીદ નજીક આવેલા ગિરનારી મિત્ર મંડળ દ્વારા હાલ ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે સતત 18વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે

ગિરનારી મિત્ર મંડળ દ્વારા આજે શ્રી ગણપતિ દાદા ની મહા આરતી આજે નું આયોજન કરાયું હતું.લોકો એ આરતી નો લાભ લીધો હતો અને ગિરનારી મિત્ર મંડળ ના અથાગ મહેનત થી ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલ છે.

આ વખતે ગણપતિ મહોત્સવ ના સાત માં દિવસે મહા આરતીનું આયોજન કરાયું હતું.

આ આયોજનમાં બિલ્ડીંગમાં રહેતા લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી

આ આયોજનમાં ઉમેદ ગિરનારી, જયેશભાઈ ધામેચા, મનીષભાઈ પરમાર, રમેશભાઈ ગોસ્વામી, અજયભાઈ ગોસ્વામી, ઝાલા યોગેશ, નિકુંજ ગિરનારી, આચાર્ય ડેનિશ, મુકેશભાઈ સોલંકી, હરેશભાઈ ચૌહાણ, લતા વાસીઓ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

યોગેશ ઝાલા – જામનગર

Related posts

જામનગર મહાનગરપાલિકા નિર્મિત બન્ને વિસર્જન કુંડમાં ૧૦૩૬ વિઘ્નાહર્તા દેવને મૂર્તિઓ વિસર્જિત કરાઈ, કુંડ-૧માં ૧૭૧ જ્યારે કુંડ -૨ માં ૫૮ સહિત કુલ ૨૨૯ ગણેશજીની મૂર્તિ નું વિસર્જન કરાયું

Gujarat Darshan Samachar

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મહાનગરપાલિકા કક્ષાનો રોજગાર નિમણૂક પત્રો તથા એપ્રેન્ટિસશિપ કરારપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

Gujarat Darshan Samachar

જામનગર પોલીસ બેડામાં આંતરિક બદલી

Leave a Comment

टॉप न्यूज़