મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા… આ બને બૂટલેગરો એસપી સાહેબના ઇન્ફોમરો હોય પોતાની મણમાંનીઓ ચલાવતા હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે…
વાંકાનેરના અન્ય વ્યક્તિની પૈસાની લેતીદેતી મામલે બે શખ્સોએ અમીત ઉર્ફે લાલાને રહેંસી નાખ્યો, ત્રણ વ્યક્તિઓ સામે પંદર કલાક સુધી મૃતકના પરિવારજનોએ લાશ ન સ્વીકારતાં આખરે ફરિયાદ નોંધાવામાં આવી…