Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગરમાં પશુપાલકો માલધારી સમાજ દ્વારા ૧૧ માગણીઓને લઈ ક્લેક્ટરને આપ્યું આવેદન પત્ર માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે

જામનગર સમસ્ત માલધારી સમાજ કે જેમાં ભરવાડ , રબારી , ચારણ , આહીર એટલે કે અમારો માલધારી સમાજ મોટા હોય , જેથી અમોને ખુબજ પડતી મુશ્કેલીઓ બાબતે આપશ્રીને આવદન આપવાનું અને અમારી નીચે મુજબની માંગણીઓ સ્વીકારવા આવેદન પત્ર આપવામાં આવે છે , જે તાકીદે ધ્યાને લેવા નમ્ર અરજ છે . ગુજરાત રાહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ ગીર ભરા આલેચના માલધારી ના ૧૭૫૫૧ કુટુંબોના એસ.ટી.નો દરજજો પુનઃ સ્થાપિત કરો . માલધારી ગોપાલક મંડળીઓને મતનો અધિકારી રદ કર્યો છે , તે પનઃ સ્થાપિત કરો, ૧૦૦ પશુઓ ૪૦ એકર ગૌચર નિયત કરીને તેના પર દબાણો દૂર કરો .નંદી હોસ્ટેલ વસાહત શહેરની બહાર પનઃ સ્થાપિત કરવા વ્યવસ્થા કરો ગેરકાયદે પશુઓ પકડવાનાં બંધ કરીને શહેરમાં ઘાસચારો આવવા દેવા મંજુરી આપવા . વાડાઓના હાલના ભોગવટાને કાયદેસર કરીને માલીકોને સુપરત કરો . માલધારી મંડળીઓને જે જમીન મળી છે તે અને ફડચામાં કાઢેલી મંડળીઓ પરત કરો, પશુપાલનનો વ્યવસાય ખેતી આધારીત હોવાથી માલધારીઓને ખેડૂત ગણવામાં આવે . ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ અંતર્ગત કરવામાં આવેલ દેશો પરત ખેંચવા અંગે . જાતિ આધારિત વસ્તી ગણતરી. .

 

માંગણી નાં સંતોષાય તો આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવું યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Related posts

ડ્રગ્સ કારોબારી બંધ કરવા, અને મોંઘવારી, બેરોજગારી ના વિરોધમાં ગુજરાત બંધના પગલે સિક્કા સજડ બંધ, બંધની અપીલ કરતા જિલ્લા પ્રમુખ અને આગેવાનોની અટકાય કરતી પોલીસ

Gujarat Darshan Samachar

લાલપુર તાલુકા માં સારા વરસાદના પગલે ઢાઢર નદીમાં નવા નીર ની આવક

Gujarat Darshan Samachar

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના સંગઠ્ઠન મહામંત્રીએ રાજીનામું આપતા કોંગ્રેસમાં ચુંટણી પહેલા જ ભંગાણ પડ્યું છે ક્ષત્રિય સમાજ ના બહોળું મિત્રવર્તુળ ધરાવે છે

Leave a Comment

टॉप न्यूज़