Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર સંદેશ તથા દિવ્યભાસ્કર ના પત્રકાર મુકેશભાઈ પંડ્યા નો આજે જન્મ દિવસ…

મુકેશભાઈ પંડ્યાનો જન્મ 30/10/1975માં થયો હતો જેમણે ખુબજ સંઘર્ષ કરી પોતાની ઓળખ બનાવી લોકોના દિલમાં વસી ગયા છે ત્યારે હાલ સંદેશ તથા દિવ્યભાસ્કરના પત્રકાર તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે

મુકેશભાઈ પંડ્યા,સમાંજીક, અને રાજકીય બેકગ્રાઉન્ડ પણ ધરાવે છે તેઓ સ્વભાવે માયાળુ, શાંત, સરળ તેમજ બધા ને સાથે રાખીને ચાલવું એ તેમની આગવી ઓળખ છે

મુકેશભાઈ પંડ્યાનો આજે જન્મ દિવસ હોય ત્યારે સગા, સ્નેહીઓ, તેમજ મિત્ર, સર્કલમાથી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવિ રહી છે ત્યારે ગુજરાત દર્શન સમાચાર પરિવાર તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ

Related posts

નવાગામ, માતૃ આશીષ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના બે આરોપીઓને રુ ૩,૪૨,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડતી જામનગર સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ

રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકમેળાનું લોકાર્પણ કર્યું

જામનગરમાં પોષણ માસની ઉજવણી નિમિત્તે શિશુ તબીબી પરીક્ષણ – પૌષ્ટિક આહાર વિતરણ સહિતના કાર્યક્રમ

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़