Gujarat Darshan Samachar
Gujarat Darshan Samachar News Team

તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં ન હોય તો પણ શું તે ચૂંટણી લડી શકે છે? જાણો શું છે કાયદો

આરજેડી નેતાઓએ આરોપ લગાવ્યો કે, તેજસ્વી યાદવને આગામી વિધાનસભા કે લોકસભા ચૂંટણી લડતા અટકાવવા માટે આ જાણી જોઈને કરવામાં આવેલું પગલું હતું. જોકે, થોડા સમય પછી, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં છે. આ પછી પણ રાજકારણ રમવામાં આવી રહ્યું છે.

તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થયા બાદ આરજેડીએ ભાજપ પર કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે તેમનું નામ મતદાર યાદીમાં છે. છતાં પ્રશ્ન એ છે કે જો કોઈનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવે છે, તો શું તે ચૂંટણી લડી શકશે કે નહીં.

આજકાલ બિહારના રાજકારણમાં એક અનોખો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. આરજેડીના નેતાઓ સોશિયલ મીડિયા પર દાવો કરી રહ્યા છે કે, તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે જેથી તેમને આગામી ચૂંટણી લડતા અટકાવી શકાય. આ એક ‘ષડયંત્ર’ છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું કોઈ નેતાનું નામ મતદાર યાદીમાં ન હોય તો તે ચૂંટણી લડી શકે નહીં? જો તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં ન હોય, તો શું તે ખરેખર આગામી ચૂંટણી લડી શકશે નહીં? આપણો કાયદો શું કહે છે?

બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાનો મુદ્દો ત્યારે ઉભો થયો જ્યારે પટનાના પાટલીપુત્ર વિધાનસભા ક્ષેત્રની સુધારેલી મતદાર યાદી જાહેર કરવામાં આવ્ય.. આરજેડી નેતાઓએ આરોપ લગાવ્યો કે, તેજસ્વી યાદવને આગામી વિધાનસભા કે લોકસભા ચૂંટણી લડતા અટકાવવા માટે આ જાણી જોઈને કરવામાં આવેલું પગલું હતું. જોકે, થોડા સમય પછી, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં છે. આ પછી પણ રાજકારણ કરવામાં આવી રહ્યું છે.

Related posts

ટેરિફ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીયોને મોટો ફટકો! વિઝા નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે ઇન્ટરવ્યૂ માટે…

gujaratdarshansamachar2018

IND vs PAK Asia Cup 2025: એશિયા કપમાં પાકિસ્તાનનો કેમ બોયકૉટ ના કર્યો? BCCIએ પ્રથમવાર તોડ્યું મૌન

Punjabના પૂર પીડિતો માટે ‘મસીહા’ બન્યો હરભજન સિંહ, કરોડોની મદદ કરવા માટે કરી પહેલ

gujaratdarshansamachar2018

Leave a Comment