પરસોત્તમ રૂપાલા નિવેદન મુદ્દે પાલીતાણા ક્ષત્રિય સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ મુદ્દે ટિપ્પણી જનક ભાષણ મુદ્દે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યોં હતો…
પાલીતાણા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે દરેક શહેરોમાં અલગ અલગ રીતે રેલીયો તેમજ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે જ્યારે તેને જ...