Gujarat Darshan Samachar

Author : gujaratdarshansamachar2018

https://gujaratdarshansamachar.com - 6 Posts - 0 Comments
News

પવિત્ર યાત્રાધામ પાલીતાણા માં છેલ્લા ૨૦ વર્ષથી મૂંગા જીવની અવિરત સેવા આપતા જીવદયા ગ્રુપ – ગૌસેવા સમિતિ (પાલીતાણા શહેર તથા તાલુકા) દ્વારા ચાલી રહેલા સેવા દળોની સફળ કામગીરી જોઈને, પાલીતાણામાં કાયમી ચાલે તેવી 24×7 ઈમરજન્સી એનિમલ એમ્બ્યુલન્સ વાન (પશુચિકિત્સક સહીત) ની તાતી જરૂરિયાત હતી જે સેવા અવરીત આગળ વધે એમાટેપરમ પુજ્ય રાષ્ટ્રસંત શ્રી ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ સેવા ગ્રુપ દ્વારા એનિમલ એબ્યુલેન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

gujaratdarshansamachar2018
પવિત્ર યાત્રાધામ પાલીતાણા ની પાવન ભૂમિ માં ઘેટી ગામ મધ્યે દેરાસરના પ્રાંગણમાં પ.પુ. રાષ્ટ્ર સંત, ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મ.સા. પ્રેરિત અર્હમ એનિમલ એમ્બ્યુલન્સ સેવા...
News

પાલીતાણાના પાયાના પ્રશ્નો ઉભરાતી ગટર, ઠેર ઠેર કચરાના ઢગલા, અનિયમિત અને દૂષિત પીવાનું પાણી, ખાડાવાળા ભયજનક રસ્તા બાબતે જાગૃત યુવાનોએ પ્રાંત અધિકારી ને આવેદન આપ્યું.

gujaratdarshansamachar2018
વિશ્વ પ્રસિદ્ધ જૈન યાત્રાધામ તેમજ કેન્દ્રીય મંત્રીનું ગામ પાલીતાણાના ઘણા વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા પાયાની મૂળભૂત પ્રાથમિક સુવિધાઓ નો અભાવ અને અવગણનાને લઈને આજરોજ પ્રાંત કચેરીએ...