Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

પાલીતાણા તાલુકાના માંડવડા ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

પાલીતાણા તાલુકાના માંડવડા ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

પાલીતાણા તાલુકાના માંડવડા – 2 પ્રાથમિક શાળામાં શેત્રુંજય હેલ્થ એન્ડ હિલિગ સેન્ટર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો

શેત્રુંજય હેલ્થ એન્ડ હિલિંગ સેન્ટર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં. ડો શ્રદ્ધાબેન ને તેમની ટીમ દ્વારા નિસ્વાર્થ સેવાઓ આપવામાં આવિહતી આજના નેત્ર નિદાન કેમ્પમાં 107 આંખના રોગોના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં થઈ 7 દર્દીને મોતીયાના ઓપરેશન ની જરૂર જણાતા આ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે

Related posts

જામનગર પોલીસ બેડામાં આંતરિક બદલી

ગુજરાત માં બેરોકટોક ડ્રગ્સ અને દારુ ના વેચાણ અને ગુજરાત ના યુવાનો ના ભવિષ્ય ને અંધકારમય બનવવા બદલ ગુજરાત સરકાર ના વિરોધ માં મોન રેલી નું આયોજન યુવક કોંગ્રેસ જામનગર દ્વારા કરવા માં આવેલ હતું. ડો તોસિફખાન પઠાણ પ્રમુખ યુવક કોંગ્રેસ જામનગર શહેર

વાંકાનેર : પોલીસમાં ફરજ બજાવતા લોકરક્ષક દર્શિતભાઈ ગીરીશભાઈએ 6000 રૂપિયા મૂળ માલિકને પરત કર્યા…

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़