Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

પાલીતાણા તાલુકાના માંડવડા ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

પાલીતાણા તાલુકાના માંડવડા ગામે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

પાલીતાણા તાલુકાના માંડવડા – 2 પ્રાથમિક શાળામાં શેત્રુંજય હેલ્થ એન્ડ હિલિગ સેન્ટર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો

શેત્રુંજય હેલ્થ એન્ડ હિલિંગ સેન્ટર દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં. ડો શ્રદ્ધાબેન ને તેમની ટીમ દ્વારા નિસ્વાર્થ સેવાઓ આપવામાં આવિહતી આજના નેત્ર નિદાન કેમ્પમાં 107 આંખના રોગોના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં થઈ 7 દર્દીને મોતીયાના ઓપરેશન ની જરૂર જણાતા આ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવશે

Related posts

જામનગર શહેરમાં રહેણાંક મકાન માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૩૬ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫૯,૪૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર – એલ.સી.બી.પોલીસ

Gujarat Darshan Samachar

જામનગર મહાનગરપાલિકા ના વોટર વર્કસ વિભાગ દ્વારા વોર્ડ નંબર 6માં વિકાસ કાર્યો હાથ ધરાયા

Gujarat Darshan Samachar

અદાણી CNG માં 3.૪૮ રૂપિયાનો ભાવ ઘટાડો થતાં લોકોને રાહત

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़