Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

સાવધાન : મેહુલ ટેલિકોમના શોરૂમ માથી મોબાઈલ ખરીદશો તો તમારા પૈસા ઓગળી જશે…

વાંકાનેરમાં બ્રાન્ડના નામે ઉઘાડી લુંટ કરનાર તેમજ નિરાશાનું બીજું નામ એટલે મેહુલ ટેલિકોમ.

વાંકાનેરમાં આવેલ મેહુલ ટેલિકોમ નામનાં શોરૂમ માથી કે પછી આ નામે ચાલતા અન્ય શહેરમાં આવેલ મેહુલ ટેલિકોમની બ્રાન્ચ માથી મોબાઈલ ખરીદતા પહેલા વિચાર કરજો તમારી સાથે પણ થઈ સકે છે એવું કે તમારા પૈસા પણ જસે અને તમે ખરીદેલ મોબાઈલ પણ જસે તો તમામ લોકોએ આવા શોરૂમ થી સાવધાન રહેવા અપીલ કરવામાં આવે છે

એક ગ્રાહક દ્વારા માત્ર અઢાર દિવસ પહેલાજ હજુતો મોબાઈલ ખરીદવામાં આવે છે તે મોબાઈલ બંધ થઈ જતાં ગ્રાહકને કહેવામાં આવે છે કે તમારા મોબાઈલની ડિસ્પ્લે ડેમેજ થઈ ગઈ છે તમારે છ હજાર આપવા પડશે. પણ હકીકતમાં તે મોબાઈલની ડિસ્પ્લે નો કોઈ ઇસ્યુજ ન હતો કંપની ફોલ્ટના કારણે જે ઇસ્યુ થયો હોય તે પણ ગ્રાહક માથે ઠોકી બેસાડી અને ઉઘાડી લૂંટ ચાલુ કરવામાં આવી છે અને આવા અગાઉ પણ ઘણા ગ્રાહકોને ઇસ્યુ થયા છે જે આપણે સોશ્યલ મીડિયા ઉપર અનેકવાર જોયું છે ત્યારે લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે કે મેહુલ ટેલિકોમમાં આવતા મોબાઈલ માજ કેમ આવા ઇસ્યુ થતાં રહે છે તેના ઉપરથી એક વાત તો નકીજ છે દાળમાં કાળું છે અથવા આખી દાળ જ કાળી છે જેની તપાસ કરવી રહી

Related posts

વાંકાનેર : દબંગ સી.પી.આઇ., બી.પી. સોનારા ડીગ્રેડ થતાં હવે પીએસઆઈ ની ફરજ બજાવશે…

Gujarat Darshan Samachar

જામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો

જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી દ્વારા ડી. આઇ. પાઇપલાઇન ફીટીંગ કામગીરીનું નિરીક્ષણ કરાયું

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़