Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

આજ તા. 01/08/2022 ના રોજ શ્રી બાલા હનુમાન અખંડ રામ ધૂન નો 59 માં વર્ષ માં મંગલ પ્રવેશ થયો છે.

આજ તા. 01/08/2022 ના રોજ શ્રી બાલા હનુમાન અખંડ રામ ધૂન નો 59 માં વર્ષ માં મંગલ પ્રવેશ થયો છે.

સદગુરુ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા તા. 01/08/1964 ની સાલ માં “શ્રી રામ જય રામ જય જય રામ” ધૂન ની શરૂઆત કરવા માં આવી હતી. 

ત્યાર થી આજ સુધી કોઈ પણ પરિસ્થિતિ જેવીકે વાવાઝોડું, 2001 નો ગુજરાત નો ધરતી કંપ, પૂર, દુકાળ , 1965 અને 1971 ની લડાઈ માં પણ રામધૂન 24 કલાક ચાલુ રહી છે.

 

રિપોર્ટર: યોગેશ ઝાલા – જામનગર

Related posts

69 માં સ્થાપના દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 18 મો બ્લડ ડોનેશન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ , વિદ્યાર્થીનીઓનું સન્માન અને 162 વિદ્યાર્થીનીઓને નાસ્તા વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો.

આજે હાલાર નો સ્થાપના દિવસે પવિત્ર ઐતિહાસિક ખાંભલીનું પરંપરા મુજબ પૂજન નવાનગર સ્ટેટના ૪૮૩માં જન્મ દિવસ

રાષ્ટ્ર ધ્વજની ગરમીમાં જળવાઈ રહે, તે હેતુથી જામનગર કમિશ્નર વિજય ખરાડી દ્વારા લોકોને જાહેર અપીલ

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़