Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

દામનગર ગુરૂકુળ ખાતે રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન ની અધ્યક્ષતા માં યોગ સંવાદ યોજાયો…

દામનગર શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શીશપાલજી ના માર્ગદર્શન હેઠળ આયોજિત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો 

પૂજ્ય સ્વામી શ્રી વિષ્ણુચરણદાસજી કોઠારી સ્વામી શ્રી ચંદ્રપ્રકાશદાસજી શાસ્ત્રી સ્વામી આનંદસ્વરૂપદાસજી ની પાવન નિશ્રા માં નિવૃત આઈ પી એસ હરેકૃષ્ણભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ માં યોગ સંવાદ યોજાયો વિશાળ સંખ્યામાં સ્કૂલ કોલેઝ ના છાત્રો ને યોગ ની મહતા વિશે અવગત કરતા શાસ્ત્રી શ્રી આનંદસ્વરૂપદાસજી એ અધ્યાત્મ સાથે યોગ થી આરોગ્ય નું ઋષિપરંપરા વિશે મનનીય માર્ગદર્શન આપ્યું  યોગ ના ફાયદા ઓ પદ્ધતિ દ્વારા સ્વાસ્થ્ય જીવન નિરામય આરોગ્ય  અંગે સર્વ ને અવગત કર્યા હતા કરો યોગ રહો નિરોગી ના સુંદર સદેશ સાથે યોગ સંવાદ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુરૂકુળ શાળા કોલેઝ સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા કરાય હતી. 

રિપોર્ટર વિમલ ઠાકર દામનગર 

Related posts

જામનગર મહાનગરપાલિકા નિર્મિત બન્ને વિસર્જન કુંડમાં ૧૦૩૬ વિઘ્નાહર્તા દેવને મૂર્તિઓ વિસર્જિત કરાઈ, કુંડ-૧માં ૧૭૧ જ્યારે કુંડ -૨ માં ૫૮ સહિત કુલ ૨૨૯ ગણેશજીની મૂર્તિ નું વિસર્જન કરાયું

Gujarat Darshan Samachar

લમ્પી વાયરસ થી ગૌ-માતા જલ્દી સ્વસ્થ થાય તે માટે મહાઠાઠ નું આયોજન કરવામા આવ્યુ હતુ

તાલાલા પંથકમાં તલાટી મંત્રીઓની હડતાલના કારણે રોજીંદી કામગીરી ઠપ્પ:હડતાલનો ત્વરિત ઉકેલ લાવો

Leave a Comment

टॉप न्यूज़