Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

લમ્પી વાયરસ થી ગૌ-માતા જલ્દી સ્વસ્થ થાય તે માટે મહાઠાઠ નું આયોજન કરવામા આવ્યુ હતુ

ગાંધીધામના જૂની સુંદરપુરી મહેશ્વરી સમાજ દ્વારા મહેશ્વરી સમાજ નાં એવા પાવન વ્રત (ગોરખુઙા) નિમિત્તે તથા ગૌ-માતા મા ફેલાયેલ લમ્પી વાયરસ થી ગૌ-માતા જલ્દી સ્વસ્થ થાય તે માટે મહાઠાઠ નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બારમતિ પંથ મહેશ્વરી સમાજના ભાઈઓ, બહેનો, વડિલો, યુવાનો.અને જુની સુદંરપુરી મહેશ્વરી સમાજ ની ગોરખુડા વ્રતધારી બહેનો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહી ને જ્ઞાનવાણીનુ જ્ઞાન લીધું હતું અને વ્રતધારી બહેનોને એક મોમેન્ટો અને ચૂંદડીથી સન્માન કરવામાં આવ્યું હતું જેમા વક્તા તરીકે ચેતનભાઈ મતિયા પચાણભાઈ મતીયા ભીમજીભાઈ મતિયા હતા તથા રામજીભાઈ મારાજ ભલુભાઈ મારાજ હાજર રહ્યા હતા આ મહાઠાઠને સફળ બનાવવા માટે જુની સુંદરપુરી મહેશ્વરી સમાજ ના કારોબારી સમિતીના પ્રમુખ-શીવજીભાઈ કોચરા,મહામંત્રી જયેસ સંજોટ,જુમાભાઈ સોંધરા,માવજીભાઈ ધુવા,ચંદ્રેશભાઈ ભોઈયા, ગોવિદભાઈ ધેડા, હરીભાઈ ભરાડીયા ,કાનજીભાઈ સુઢા, જુમાભાઈ કન્નર, આલારામ રોશિયા, કરસનભાઈ ફમ્મા, કરસનભાઈ પાતારીયા તથા દિનેશભાઈ સૂડીયા, પ્રકાશભાઈ મતિયા અને વેલજીભાઈ માતંગ સહિતના આયોજકો આગેવાનો એ જહેમત ઉઠાવી હતી

રિપોર્ટર – ભારતી માખીજાણી – ગાંધીધામ

 

 

Related posts

ડેપ્યુટી કલેક્ટરને સમય પહેલા જ સેવા નિવૃતિના આદેશ આપી દીધા

Gujarat Darshan Samachar

જામનગર દરિયાકિનારે આતંવાદીઓ ઘૂસણખોરી કરી આતંવાદી હુમલાની શંકા દરિયામાં સઘન પેટ્રોલિંગ અને ચેકીંગ

સોમનાથ મંદિર ખાતે પત્રકારો ના ધરણા પ્રદર્શન.સોમનાથ ટ્રસ્ટ દ્વારા પત્રકારો ને કવરેજ પર પ્રતિબંધ ફરમાવતા રોષ.. પત્રકારો સોમનાથ મંદિર ના પ્રવેશ દ્વાર પાસે ધરણા પર ઉતર્યા… કાળી પટી ધારણ કરી પત્રકારો ધરણા પર ઉતર્યા.. પત્રકારો છીએ… આતંકવાદી નથી…સદબુદ્ધિ આપો… સોમનાથ ટ્રસ્ટ ને સદબુદ્ધિ આપો ના પત્રકારો ના સૂત્રોચ્ચાર… સુરક્ષા વિભાગ દ્વારા પત્રકારો ને કવરેજ માટે મંજૂરી પરંતુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ… સોમનાથ ટ્રસ્ટ ની તાનાશાહી ના વિરોધ માં પત્રકારો આંદોલન ના માર્ગે…સોમનાથ આવતા ભાવિકો પણ બન્યા અવાચક…ભાવિકો એ પણ સોમનાથ ટ્રસ્ટ ની આલોચના કરી

Leave a Comment

टॉप न्यूज़