Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

તલાટીઓની હડતાલ સમેટાઈ, સરકાર પક્ષે માંગણી સ્વીકારાય જતા આંદોલન પૂર્ણ જાહેર કરાયું

સરકારે 5 માંથી 4 માંગણીઓ સ્વીકારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન મુજબ પંચાયત વિભાગના અધિકારીઓ અને તલાટી કમ મંત્રી મહામંડળના આગેવાનો સાથે તેઓના વર્ષો જુના અલગ અલગ પડતર પ્રશ્નો/માંગણીઓ પર ચર્ચા વિચારણા કરીને ફળ સ્વરૂપે મહામંડળ દ્વારા હકારાત્મક સહમતી દર્શાવીને રાજીખુશીથી ચાલી રહેલ હળતાલ સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવેલ છે.

મંગળવારથી તલાટી કમ મંત્રીઓ ફરી કચેરીઓમાં કામે વળશે….

જિગર રાવલ – જામનગર

Related posts

વાંકાનેર ઇદે મિલાદ તેહવાર અનુસંધાને પીઆઈ છાસીયા દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું…

Gujarat Darshan Samachar

વાંકાનેર માં કાયદા નિષ્ણાંત એડવોકેટ એન્ડ નોટરી સર્વે સમાજ ચિંતક રાજુભાઈ મઢવીના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા…

તંત્રની ૪ ટીમ દ્વારા કામગીરી થઈ છે છતાંય મુખ્યમાર્ગ ગુરૂદ્વારા ચોકડી પાસે રખડતાં ઢોર નો અડીંગો,

Leave a Comment

टॉप न्यूज़