Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

તંત્રની ૪ ટીમ દ્વારા કામગીરી થઈ છે છતાંય મુખ્યમાર્ગ ગુરૂદ્વારા ચોકડી પાસે રખડતાં ઢોર નો અડીંગો,

ગુજરાત હાઇકોર્ટના અક્રરા વલણ અપનાવે ત્યારે જામનગર મહાનગરપલિકા દ્વાર સોલીડ વેસ્ટ વિભાગને કામગીરી સોંપેલ હતી તેમને પોલીસ તંત્ર સાથે રાખી જામનગર શહેરમાં અલગ અલગ 4 ટીમ દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે હતી

પણ જામનગર ના મુખ્ય માર્ગ ગુરૂદ્વારા ચોકડી પાસે જ્યાં ઓવર બ્રિજ નું કામ ચાલે છે ભારે વાહનનો રૂટ પણ બદલે છે કારણ કે ટ્રાફિક જામ ના થાય પણ નાના વાહનોની અવરજવર ચાલુ હોય જે ત્યાં રોડ રસ્તા ઉપર રખડતાં ઢોરએ અડિંગો જમાવીને બેઠેલા હતા જેવુ લાગી કર્યું હતું કે યોગ્ય ગૌ શાળામાં સ્થળાંતર ના થઈ ત્યાં સુધી ચક્કા જામ કરવાના ઉદ્દેશથી બેઠેલ હોય એવું લાગ્યું હતું કારણ કે તંત્રને જામનગર મહાનરપાલિકા નાં નજીકના વિસ્તારમાં આવેલા વિસ્તારમાં પણ રખડતાં ઢોર દેખતા ના હોવાથી કામગીરી ફક્ત કરવા ખાતર કરતા હોય એવું દેખાઈ છે મુખ્યમાર્ગ ઉપર તંત્રની ધ્યાન કેમ નહિ જતું હોય..

 

જિગર રાવલ – જામનગર

Related posts

૪-ટીમો મારફત સતત રાત-દિવસ ત્રણ શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સઘન ઝુંબેશ દ્વારા ૭ ઢોરોને પકડવામાં આવેલ છે,

Gujarat Darshan Samachar

તાલાલા તાલુકાના આંકોલવાડી ગીર ગામના પશુ દવાખાનાને આઠ વર્ષથી લાગેલ અલીગઢી તાળા ખોલો

જામનગર મહાનગરપાલિકા નિર્મિત બન્ને વિસર્જન કુંડમાં ૧૦૩૬ વિઘ્નાહર્તા દેવને મૂર્તિઓ વિસર્જિત કરાઈ, કુંડ-૧માં ૧૭૧ જ્યારે કુંડ -૨ માં ૫૮ સહિત કુલ ૨૨૯ ગણેશજીની મૂર્તિ નું વિસર્જન કરાયું

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़