Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

એક તરફ જામનગરમાં PGVCL દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે તો બીજી તરફ ઉદ્યોગકારો અનિયમિત વીજળી મળતા ઉગ્ર બન્યા છે

કોરોના કાળ અને દેશની આર્થિક સ્થિતી મુજબ બધે વેપાર ધંધા ઠપ છે ત્યારે જામનગરના ઉદ્યોગકારો માંડ કરીને નાના ઉદ્યોગકારો પોતાના ઘર પરિવાર માટે દિવસ રાત એક કરીને કામ કરતાં હોય છે એવામાં PGVCL એક બાજુ મન ફાવે તેવો ભાવ વધારો ઝૂકી દેતા હોઈ છે તોય લોકો મૌન રહે છે  જેટલા પૈસા વસૂલ કરે છે સામે સુવિધા આપવામાં ઠાગાઠૈયા કરવા માંડે છે ૨૪ કલાક વીજળીના વચનો આપતી સરકાર ત્રાહિમામ્ થયા ઉદ્યોગકારો કારણ કે છેલ્લાં ઘણાં સમયથી ઉદ્યોગ વિસ્તારમાં વીજળીના પ્રશ્નો રહેતા આવ્યા છે કાયમી નિરાકરણ લાવી સકતા નથી ત્યારે ઉદ્યોગકારો કહે છે કે મેન્ટેનન્સ નામે માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ઉદ્યોગકારો દ્વારા અનેક વખત મૌલિક અને લેખત રજૂઆત કરેલ છે છતાં પણ સુધારો અને સુવિધાના નામે મીંડું છે પરિણામે ઉદ્યોગકારોને મોટું નુકશાન વેઢવાનો વારો આવ્યો છે અનિયમિત વીજળી મળે છે તો ૨૪ કલાક વીજળી આપવાના વચન કેમ અપાઈ છે

Related posts

ભાવનગર ખાતે યોજાયેલ અધિવેશન બેઠકમાં ગુજરાત પત્રકાર એકતા પરિષદમાં મનિષાબેન રત્નાણીને પ્રદેશ સહમંત્રી તરીકે નિમણૂક

Gujarat Darshan Samachar

વાંકાનેરમાં હુસેની માહોલ છવાયો ઠેર ઠેર સબીલો અને નયાઝ શરીફ ના કાર્યક્રમ યોજાયા…

પ્રાચી તીર્થ ખાતે કોળી સમાજ ભવન માં સોમવારે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ યોજાશે

Leave a Comment

टॉप न्यूज़