Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

લાલપુર વેપારીઓ આગેવાનો તથા ભાજપ આગેવાનો દ્વારા લાલપુર PSI ડી, એસ, વાઢેર સાહેબની બદલી થતાં વિદાય

લાલપુર વેપારીઓ આગેવાનો તથા ભાજપ આગેવાનો દ્વારા લાલપુર PSI ડી, એસ, વાઢેર સાહેબની બદલી થતાં વિદાય આજ રોજ આપવા આવેલ સાથે વાઢેર સાહેબ ને સાલ થી સન્માનિત કરવામાં આવેલ સાથે લાલપુર પી, એસ, આઈ તરીકે એન, એમ, જાડેજા સાહેબ ની નવી નિયુકતિ થતાં તેમને આવકાર સાથે ફુલહાર કરી સ્વાગત કર્યુ હતું સાથે એન, એમ, જાડેજા સાહેબ એ કાયદો વ્યવસ્થા સારી એવી માહિતી આપેલ હતી.

ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ ઘનાભાઈ કાબંરીયા , પૂર્વ સરપંચ સમીરભાઈ ભેસદડિયા, સરપંચ જયેશભાઈ તૈરેયા,જીલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય ચાવડા હીરજીભાઈ, માર્કેટ યાર્ડ ચેરમેન તુષારભાઈ માકડીયા, સહકારી મંડળી ના પ્રમુખ પોલાભાઈ ફળદુ, માર્કેટ યાર્ડ ના ડાયરેક્ટર કેતનભાઈ અઘેરા, ગ્રામ પંચાયત સભ્ય આરીફભાઈ સેખ, વેપારી આગેવાન શાંતિલાલ ભાલોડીયા તથા ગામમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વાંકાનેર તાલુકા ના તિથવા ગ્રામ પંચાયત હેઠળ આવતા બિનખેતી વિસ્તારમાં વિકાસના કામો કોની રહેમ નજર હેઠળ કરાયા…

Gujarat Darshan Samachar

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જામનગર જિલ્લાની સંભવિત મુલાકાત અન્વયે પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ બેઠક મળી

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ના સંગઠ્ઠન મહામંત્રીએ રાજીનામું આપતા કોંગ્રેસમાં ચુંટણી પહેલા જ ભંગાણ પડ્યું છે ક્ષત્રિય સમાજ ના બહોળું મિત્રવર્તુળ ધરાવે છે

Leave a Comment

टॉप न्यूज़