Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

અમીત (ઉર્ફે લાલો) અશ્વિનભાઈ કોટેચા ગજાનંદ વાળાનું છરી અને ગુપ્તી વડે મર્ડર કરાયું…

વાંકાનેરમાં રહેતા અમીત (ઉર્ફે લાલો) અશ્વિનભાઈ કોટેચા ગજાનંદ વાળાનું આશરે એક વાગ્યાના સુમારે પાસલીયા હોસ્પિટલ અને તાલુકા પંચાયતની વચ્ચેની મિતુલ પટેલ વારી શેરીના નાકા પાસે છરી અને ગુપ્તી વડે હુમલો કરતા ઉપરા ઉપરી ઘા મારતાં ઘટના સ્થળેજ મોત નિપજ્યું..

બે આરોપીઓને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવા સાહેબ તેમજ તેમની ટીમ પેટ્રોલીંગમાં હોય સંજોગો વસ ઘટના સ્થળ ઉપર એજ સમય દરમિયાન પહોંચી જતા અમીત (ઉર્ફે લાલો) અશ્વિનભાઈ કોટેચા ગજાનંદ વાળાને બચાવવાની પૂરી કોશીસ કરવામાં આવી હતી પણ નસીબ જોગે તેમનું ઘટના સ્થળ ઉપરજ મોત નિપજ્યું હતું

બે આરોપીઓને વાંકાનેર સીટી પીઆઈ વસાવા સાહેબ અને તેમની ટીમ દ્વારા ઘટના સ્થળ ઉપર જ જડપી લેવામાં આવ્યા હતા તેમજ આ ગુનાના કામે હોય તેવા અન્ય બે આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા જેની આગળની તપાસ વાંકાનેર સીટી પીઆઈ વસાવા સાહેબ દ્વારા ચલાવવામાં આવી રહી છે

Related posts

મોહરમ પર્વ દરમ્યાન જામનગરમાં ગોઝારી ઘટના, એસપી પ્રેમસુખ ડેલુ સહિત પોલીસ કાફલો જી જી હોસ્પીટલ ખાતે દોડી આવ્યા SP

રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકમેળાનું લોકાર્પણ કર્યું

આરોગ્ય શાખા હસ્તક આવેલા મેલેરિયા વિભાગ તથા ૧ર આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા શહેરમાં ૪૦૦૦૦ જેટલા ઘરોની મુલાકાત લઇ મચ્છર ઉત્પતિની અટકાયત

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़