Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

Category : બ્રેકીંગ ન્યુઝ

બ્રેકીંગ ન્યુઝ

ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજીનું એરફોર્સ સ્ટેશન ખાતે ભાવભર્યું સ્વાગત કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો

જામનગર તા.6 ઓગસ્ટ, દેશના ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે તેઓએ પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ...
બ્રેકીંગ ન્યુઝ

જામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો

જામનગર તા.6 ઓગસ્ટ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી...
બ્રેકીંગ ન્યુઝ

જામનગર જીલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ એન. ઝાલા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.જે.જલુ સાહેબના માર્ગદર્શન મુજબ જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૦૨૦૦૮૨૨૧૨૭૩ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ,૨૯ મુજબા ગુન્હાની તપાસ શ્રી પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા નાઓ ચલાવી રહ્યા હોય અને આ કામે અટક કરેલ આરોપી તનવીરભાઇ ઇકબાલભાઇ ઇબ્રાહીમભાઇ વિજડીવાડા જાતે- મુસ્લીમ ખત્રી ઉવ.૩૨ ધંધો- “વીર બ્રાસ કોપ” નો વેપાર રહે. ખોજાગેઇટ રતનબાઇ કન્યા શાળા સામે જામનગર વાળાની દિન-ર ની રીમાન્ડ લઇ રીમાન્ડ દરમ્યાન મજકુર આરોપીની સઘન પુછપરછ કરતા તેના રહેણાંક મકાનેથી વધુ ગેરકાયદેસર દેશી બનાવટની મેજીન સાથેનુ પીસ્ટલ નંગ-૦૧ કિ.રૂ-૨૫૦૦૦/ તથા કાર્ટીસ નંગ-૦૨ કિ.રૂ-૨૦૦/- તથા અન્ય મેજીન નંગ-૦૧ કિ.રૂ-૫૦૦/- મળી કુલ કિ.રૂ-૨૫,૭૦૦/- નો મુદામાલ ગુન્હાના કામે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ હથીયાર અંગે વધુ તપાસ તજવીજ ચાલુ છે. આ કામગીરી પો.ઇન્સ. એમ.જે.જલુ સાહેબ તથા પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા સા. તથા પો.હેડ.કોન્સ દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા મહિપાલસિહ મયુરસિંહ જાડેજા તથા યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા તથા પો.કોન્સ શિવરાજસિંહ નટુભા રાઠોડ તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર તથા રવીરાજસિહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા દ્રારા કરવામા આવેલ છે.

જામનગર જીલ્લામાં ગુનાખોરી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ એન. ઝાલા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર શ્રી...
બ્રેકીંગ ન્યુઝ

મંકી પોકસ નાં શંકાસ્પદ કેસમાં… જામનગરને લઈ હસ કરો

ગઈ કાલે જી જી હોસ્પીટલ ખાતે નવા નાગના વિસ્તારના યુવાને મંકી પોક્સ નો શંકાસ્પદ કેસ સામે આવેલ હતો તેમનું સેમ્પલ લેબોરેટરમાં મોકલી આપેલ હતા. આજ...
બ્રેકીંગ ન્યુઝ

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી

જાફરાબાદ તાલુકાના ગામડા ઓ માં 15 દિવસ વિરામ બાદ મેઘરાજ મન મૂકીને વરસીયા ની સાથે ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી જાફરાબાદ તાલુકાના બાબરકોટ,...
બ્રેકીંગ ન્યુઝ

જામ્યુકોના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરના સાત કેન્દ્ર પરથી સરળતાથી શહેરીજનોને રાષ્ટ્રધ્વજ મળી રહેશે

જામ્યુકોના રાષ્ટ્રધ્વજ વેચાણ કેન્દ્રો પરથી તિરંગા ની ખરીદી કરવા શહેરીજનોને  અનુરોધ જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે...
બ્રેકીંગ ન્યુઝ

દરેડ ગામેથી ચોરાઉ પિતળના સળીયા (ભંગાર) કિલો-૧૨૦ કિ.રૂ..૪૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર – LCB.પોલીસ

જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલ નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇનચાર્જ પો.ઇન્સ.શ્રી કે.કે.ગોહિલ ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, તથા સ્ટાફના...
બ્રેકીંગ ન્યુઝ

દામનગર પોલીસ પરિવાર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત અવરનેસ લાઈફ ઇઝ પ્રેસિયસ ટેઈક કેર ના સદેશ સાથે રેલી યોજાય…

દામનગર શહેર માં સુરક્ષા સેતુ અંતર્ગત મહિલા તથા બાળ સલામતી તથા ટ્રાફિક અવેરનેસ તથા સાઈબર ક્રાઈમ ને લગતા જાગૃતિ બાબતે પે ગ્રીન શાળા દામનગર મુકામે...
બ્રેકીંગ ન્યુઝ

કાલાવડ તાલુકાના વિવિધ ગામોમાં લમ્પી રોગ અસરગ્રસ્ત ગૌધનની સારવાર અને માહિતી મેળવવાર્થે ગૌશાળાઓની મુલાકાત લેતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

મંત્રીશ્રીએ ગ્રામજનોને ગૌધનની કાળજી લેવા તેમજ વેટરનરી ડોક્ટર્સ ટીમના સૂચનોને અનુસરવા માટે તાકીદ કરી આપણા મહાન પૂર્વજોએ ગૌધન માટે આપેલું બલિદાન મિસાલ સમાન છે –...
બ્રેકીંગ ન્યુઝ

દામનગર ગુરૂકુળ ખાતે રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન ની અધ્યક્ષતા માં યોગ સંવાદ યોજાયો…

દામનગર શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શીશપાલજી ના માર્ગદર્શન હેઠળ આયોજિત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો  પૂજ્ય સ્વામી...
टॉप न्यूज़