Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

Category : બ્રેકીંગ ન્યુઝ

બ્રેકીંગ ન્યુઝ

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી રોગ અસરગ્રસ્ત ગૌધનની સારવાર અંગે માહિતી મેળવવા ગૌશાળાઓની મુલાકાત લીધી

મંત્રીશ્રી એ લમ્પી વાયરસ અસરગ્રસ્ત ગૌધનને આઈસોલેટ, વેકસિનેશન તેમજ ગૌશાળામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સૂચનો કર્યા ગૌધનની સંભાળ રાખવી સૌ કોઈની ફરજ છે :...
બ્રેકીંગ ન્યુઝ

જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483માં સ્થાપના દિન નિમિત્તે હેરિટેજ વોક અને ખાંભી પૂજન યોજાયું 

જામ્યુકો દ્વારા આયોજિત હેરીટેજ વોકમાં બહોળા પ્રમાણમાં સંસ્થાઓ ,સંગઠનો સરકારી ,ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જોડાયા  જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરના 483મા સ્થાપના દિન નિમિત્તે આજે સવારે સાત...
બ્રેકીંગ ન્યુઝ

આજે હાલાર નો સ્થાપના દિવસે પવિત્ર ઐતિહાસિક ખાંભલીનું પરંપરા મુજબ પૂજન નવાનગર સ્ટેટના ૪૮૩માં જન્મ દિવસ

શ્રાવણ સુદ સાતમના શુભ દિવસે દરેક હાલારીને હૈયે હરખની હેલી છે અને દરેક જામનગરીને ગર્વ છે એવા સૌરાષ્ટ્રનું પેરીસ અને છોટીકાશી જેવા ઉપનામોથી જાણીતું આપણા...
બ્રેકીંગ ન્યુઝ

ગુજરાત દર્શન સમાચાર પરિવાર તરફથી નવાનગર સ્ટેટના ૪૮૩માં જન્મ દિવસ નિમિતે સર્વે જામનગર હાર્દીક શુભકામના

હેપી બર્થ ડે જામનગર: આપણું જામનગર આજે ૪૮૩ વર્ષનું થયું, નવાનગર કહું કે, હાલાર, કે પછી છોટીકાશી, વિશ્વના દરેક ખૂણે બ્રાસ સિટી તરીખે ધબકતું સૌરાષ્ટ્રનું...
બ્રેકીંગ ન્યુઝ

ESTP ઘટકના બહેનોને રોજગારી પૂરું પાડતું જામનગર મહાનગરપાલિકા

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા માટે મહાનગરપાલિકામાં ચાલતા ESTP (ઇન્ડિયા સ્કીલ એકેડમી સંસ્થા) તાલીમ વર્ગના બહેનો દ્વારા...
બ્રેકીંગ ન્યુઝ

જામનગર નજીના શેખપાટ ગામની સગીરા પર દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી બનાવી દેનાર બે નરાધમ શખ્સોને અટકાયતમાં હજુ પણ તપાસ ચાલુ

જામનગર નજીના શેખપાટ ગામની ૧૫ વર્ષની સગીરને હવસનો શિકાર બનાવી લઈ, ગર્ભવતી બનાવી દેવા અંગેના પ્રકરણમાં અલીયા તથા બાડા ગામના બે નરાધન શખ્સોની પોલીસે અટકાયત...
બ્રેકીંગ ન્યુઝ

ગરબા પર લાદવામાં આવેલ GST પાછો ખેંચવો

ગરબા રમવા પર 18% GST નાખીને આ લૂંટેરી અને સરકાર ગુજરાતની અસ્મિતાને દુભાવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જામનગર લાલ બગલા સર્કલ ખાતે GST...
બ્રેકીંગ ન્યુઝ

તાલાલા પંથકનું ગૌરવ ૧૦૦ વર્ષ પહેલા હિરણ નદી ઉપર બંધાયેલ પુલની મરામત કરો

માલજીંજવા અને ઉમરેઠી ગીર ગામ વચ્ચે અંગ્રેજોએ બંધાવેલ પુલ ૧૦૦ વર્ષ પછી પણ અડીખમ ઉભો છે પુલની વચ્ચે ઉગી ગયેલ વૃક્ષોનું તાકીદે કટીંગ કરાવવું જરૂરી...
બ્રેકીંગ ન્યુઝ

જામનગર મહાનગરપાલિકા દ્વારા દેશદાઝની ભાવના જગાડતા શેરી નાટક નો પ્રારંભ”

જામનગર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે તારીખ 2/8/22 થી નિયમિત સાંજે 7:00 થી 8:00 શેરી નાટકના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં...
टॉप न्यूज़