વાંકાનેર વાલ્મિકી સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન અમારંભ યોજાયો
વાંકાનેર ખાતે આવેલ શ્રીરામ મંદિર સંચાલિત, વાલ્મિકી સમાજ વાંકાનેર દ્વારા ૨૧/૭/૨૦૨૪ ના રોજ ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ નિમિતે પુ.વસંતદાસ બાપુના આશીર્વાદ વાલ્મિકી સમાજના વિદ્યાર્થીયો માટે સૈક્ષણીક પ્રોત્સાહિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તકે શ્રીરામ મંદિર ના મહંત કુંદનદાસ બાપુ તેમજ સંત સમાજ વાલ્મિકી…