વાંકાનેરમાં આવેલ નામાંકિત જ્યોતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના 26 વિદ્યાર્થીઓએ આ વર્ષે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવામાં આવી હતી, જેમાં શાળાએ જ્વલંત સફળતા સાથે ઐતિહાસિક 90% પરિણામ મેળવ્યું છે. જેમાં પ્રથમ વર્ષે જ શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યા છે ત્યારે જ્યોતિ વિદ્યાલય દ્વારા ખુબજ સારી શરૂઆત કરવામાં આવી છે …બોર્ડના 90% પરિણામ, A-2 ગ્રેડ બે વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષે વાંકાનેરની જ્યોતિ વિદ્યાલયે જ્વલંત સફળતા મેળવી છે…
જ્યોતિ વિદ્યાલયમાં ધોરણ 10 ઐતિહાસિક પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને જ્યોતિ વિદ્યાલયનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા..
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.Ok