Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

બોર્ડના 90% પરિણામ, A-2 ગ્રેડ બે વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષે વાંકાનેરની જ્યોતિ વિદ્યાલયની જ્વલંત સફળતા..

વાંકાનેરમાં આવેલ નામાંકિત જ્યોતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના 26 વિદ્યાર્થીઓએ આ વર્ષે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવામાં આવી હતી, જેમાં શાળાએ જ્વલંત સફળતા સાથે ઐતિહાસિક 90% પરિણામ મેળવ્યું છે. જેમાં પ્રથમ વર્ષે જ શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ મેળવ્યા છે ત્યારે જ્યોતિ વિદ્યાલય દ્વારા ખુબજ સારી શરૂઆત કરવામાં આવી છે …બોર્ડના 90% પરિણામ, A-2 ગ્રેડ બે વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષે વાંકાનેરની જ્યોતિ વિદ્યાલયે જ્વલંત સફળતા મેળવી છે…

જ્યોતિ વિદ્યાલયમાં ધોરણ 10 ઐતિહાસિક પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને જ્યોતિ વિદ્યાલયનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા..

૧). અણીયારીયા રીટા – A-2
૨). અણીયારીયા પૂજા – A-2
૩). માલકીયા સંજના – B-1
૪). થોરીયા સંદીપ – B-1આપના બાળકને સારૂ શિક્ષણ આપવા માગો છો તો એડમિશન માટે આજે જ સંપર્ક કરો જ્યોતિ વિદ્યાલયનો…

જ્યોતિ વિદ્યાલય,પંચાસર રોડ, ધરમનગર, તા. વાંકાનેર જિલ્લો મોરબી

સંપર્ક

Mo. 99134 22224

Mo. 79848 94918

Related posts

વાંકાનેરના ખેડૂતોના ટ્રાન્સફોર્મ બળી જવાના કારણે લાખો રૂપિયાના પાકો નિષ્ફળ જતા હોય ત્યારે તેના જવાબદાર કોણ !!!

ટંકારા તાલુકા ઓફિસ અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલ.

વાંકાનેર: PGVCL ની લાલિયાવાળી સામે કોંગ્રેસે આક્રમક મૂડમાં કરી રજૂઆત …

Leave a Comment

टॉप न्यूज़