Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ

Month : May 2024

બ્રેકીંગ ન્યુઝ

ટંકારા તાલુકા ઓફિસ અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલ.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફિસ ટંકારાના સહયોગથી 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે...
બ્રેકીંગ ન્યુઝ

સ્ટેટ મોનિટરિંગ સેલના Dy. SP કે.ટી.કામરિયાનો આજે જન્મ દિવસ.

આખા ગુજરાતમાં દારૂ-જુગાર ઉપરાંત ક્રિકેટ-એમસીએક્સ સટ્ટા, બાયોડિઝલના વેચાણ- ગેસ રિફિલિંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ધડાધડ દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે...
બ્રેકીંગ ન્યુઝ

પરષોતમભાઈ સોલંકી ના 64 માં જન્મદિવસની ઉજવણી રમેશભાઈ મકવાણા દ્વારા વાંકાનેર ખાતે કરાઈ…

ગુજરાત સરકાર ના સીનિયર મંત્રી કોળી સેના ના સ્થાપક શ્રી પરષોતમભાઈ સોલંકી ના 64 માં જન્મદિવસની કોળી સેના મોરબી જીલ્લા પ્રમુખ રમેશભાઈ બી મકવાણા દ્વારા...
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર પીજીવીસીએલ રૂરલ -1 માં ચા કરતાં કીટલી ગરમ…

વાંકાનેર પીજીવીસીએલ રૂરલ -1ના અધિકારી ભૂવા સાહેબના રાજમાં નીચલા અધિકારીઓ બે ફામ, ગ્રાહકો પરેશાન, તમે કોઈ મારા સાહેબ છો, અમારે તમને જવાબ આપવાના ન હોય…...
બ્રેકીંગ ન્યુઝ

શ્રી ભેસદડીયા હનુમાનજી મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામયજ્ઞ પોથી યાત્રાનો પ્રારંભ કરાયો…

Gujarat Darshan Samachar
શ્રી ભેસદડીયા હનુમાનજી મંદિર.ગામ, ભેસદડ ખાતે, શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામયજ્ઞ તા.13.05.2024 ના રોજ થી પોથી યાત્રા કથા નો પ્રારંભ અને તા.22.05.2024...
બ્રેકીંગ ન્યુઝ

ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સાવડી માં વિશ્વ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરાઈ.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીનાં તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વર્લ્ડ હાઇપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યસરકાર ના આદેશ અનુસાર માન. જિલ્લા વિકાસ અધિકારી શ્રી...
બ્રેકીંગ ન્યુઝ

આજે વાંકિયા ગામના આશાન ગ્રુપ વાળા “મુકા”નો જન્મદિવસ…

આજે વાંકાનેર તાલુકાના વાંકીયા-3 ગામમાં રહેતા શેરસિયા મુકમુદીન હસનભાઇ ઉર્ફે મુકા નો જન્મદિવસ છે. મુકમુદીન રેતી સપ્લાયના બિઝનેસ સાથે સંકળાયેલ છે તેઓ વાંકાનેરમાં ગુલશન પાર્ક...
બ્રેકીંગ ન્યુઝ

એસ.એમ.પી.હાઈસ્કૂલનો દબદબો, સમગ્ર સિંધાવદર કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો.

પ્રાઇવેટ સ્કૂલોમાં જે વિદ્યાર્થીઓને ભણાવતા હોય તેવા વાલીઓ માટે એસ.એમ.પી.હાઈસ્કુલે દાખલો બેસાડ્યો છે કે સરકારી સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ પોતાનું કેરિયર બનાવી સકે છે અને ધાર્યું...
બ્રેકીંગ ન્યુઝ

બોર્ડના 90% પરિણામ, A-2 ગ્રેડ બે વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ષે વાંકાનેરની જ્યોતિ વિદ્યાલયની જ્વલંત સફળતા..

વાંકાનેરમાં આવેલ નામાંકિત જ્યોતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના 26 વિદ્યાર્થીઓએ આ વર્ષે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવામાં આવી હતી, જેમાં શાળાએ જ્વલંત સફળતા...
બ્રેકીંગ ન્યુઝ

જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીએ અમિત શાહને મેસેજ આપ્યો કે ભાજપમાં બધાં પગલુંછણીયા નથી

ભાજપ તારા વળતા પાણી.. સીઆર પાટીલના ભાજપ – કોંગ્રેસના ઇલુ ઇલુ વાળા નિવેદનનો જવાબ પાયો, સવારમાં કોંગ્રેસમાં હોય બપોરે ભાજપ પાર્ટીમાં આવે અને તેને સાજે...
टॉप न्यूज़